SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ કરવા કાકી સમ્બોધમત્રીનો સુંદર પ્રત્યુત્તર इतीरिते भूमिभुजा ब्रवीति सद्बोधमन्त्री कलितोरुनीतिः । बलस्य कार्यं न हि तेषु राजंस्त्राणं कला येषु पलायनस्य ॥७९॥ ચારિત્રધર્મનૃપતિએ કહ્યા બાદ સૌંધમત્રી બોલવા Sા લાગ્યા. મત્રીશ્વર યુદ્ધની ભૂહરચનાઓના કાબેલ જાણકાર હતા. તેમણે કહ્યું, “હે રાજન્ ! જે શત્રુઓને નસાડી મૂકવા વા માટે કળની કળા જ અજમાવવાની જરૂર છે ત્યાં બળ Sી અજમાવાય તે બરોબર નથી એમ મને લાગે છે.” आसन्नकालभवसिद्धियस्स जीवस्स लकखणं इणमो। विसयसुहेसु ण रज्जइ सव्वत्थामेण उज्जमइत्ति । નજીકના કાળમાં જેની ભવમાંથી મુક્તિ થવાની હોય તેવા જીવનું લક્ષણ આ છે કે તે વિષયસુખમાં આનંદ પામતો નથી અને સર્વ શક્તિથી તપ સંયમનો છે છે ઉદ્યમ કરે છે.
SR No.005955
Book TitleVirag Veladi
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2012
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy