________________
કરવા કાકી
સમ્બોધમત્રીનો સુંદર પ્રત્યુત્તર
इतीरिते भूमिभुजा ब्रवीति
सद्बोधमन्त्री कलितोरुनीतिः । बलस्य कार्यं न हि तेषु राजंस्त्राणं कला येषु पलायनस्य ॥७९॥
ચારિત્રધર્મનૃપતિએ કહ્યા બાદ સૌંધમત્રી બોલવા Sા લાગ્યા. મત્રીશ્વર યુદ્ધની ભૂહરચનાઓના કાબેલ જાણકાર
હતા. તેમણે કહ્યું, “હે રાજન્ ! જે શત્રુઓને નસાડી મૂકવા વા માટે કળની કળા જ અજમાવવાની જરૂર છે ત્યાં બળ Sી અજમાવાય તે બરોબર નથી એમ મને લાગે છે.”
आसन्नकालभवसिद्धियस्स जीवस्स लकखणं इणमो। विसयसुहेसु ण रज्जइ सव्वत्थामेण उज्जमइत्ति ।
નજીકના કાળમાં જેની ભવમાંથી મુક્તિ થવાની હોય તેવા જીવનું લક્ષણ આ છે કે તે વિષયસુખમાં
આનંદ પામતો નથી અને સર્વ શક્તિથી તપ સંયમનો છે છે ઉદ્યમ કરે છે.