________________
૭૭
उपद्रवस्यास्य विनाशहेतुः पूजास्ति पूता परमेश्वरस्य ।
स्वसैन्यसंमर्दमृतेऽपि हन्त,
हतो यया स्याद्विषतां प्रचारः ॥८०॥
આ ઉપદ્રવની જડ ઉખેડી નાંખવી હોય અને વૈરાગ્ય વેલડીને સદા માટે સુરક્ષિત કરી દેવી હોય તો રાજન્ ! ત્રિલોકગુરુ દેવાધિદેવની પવિત્ર પૂજા જ તે સિદ્ધિ બતાડી શકશે. એમાં આપણા સૈન્યનો લેશ પણ નાશ નહિ થાય અને શત્રુઓનું આક્રમણ મૃતપ્રાયઃ થઈને નષ્ટ થઈ જશે.
87
4
सर्वविरतिलालसः खलु देशविरतिपरिणाम: ।
અર્થ-દેશવિરતિનો પરિણામ ખરેકર સર્વ
વિરતિની લાલસાવાળો હોય. (દેશવિરતિધર શ્રાવક સર્વવિરતિની તીવ્ર ઈચ્છાવાળો હોય જ.) rrrrrrrr rrrrrrr