________________
૭૫
विचार्य मे ब्रूहि तदार्य ! तेषा - मात्यन्तिकं विघ्नविनाशहेतुम् । भूयान्मनीषा तव भूरिचिन्तामहार्णवोत्तारकरी तरीव ॥७८॥
“એટલે કે આર્ય ! મન્ત્રીશ્વર ! તું શાન્તચિત્તે વિચાર કર અને તે શત્રુઓના ઉપદ્રવનો સંપૂર્ણ નાશ થાય તેવો કોઈ ઉપાય શોધી કાઢ અને મને જણાવ.
તારી સૂક્ષ્મ-પ્રજ્ઞા ઉપર મને ભારે ભરોસો છે. ચિન્તાના મોટા સાગરમાં ડૂબેલા મારા માટે તારી પ્રજ્ઞા ખરેખર તારનારી હોડીનું કામ કરી જશે.’’
अन्तर्गतशुभभावसद्भाव एव भक्तिवृद्ध्यादिकम् । અર્થ-અંતરમાં શુભભાવના સદ્ભાવમાં જ ભક્તિ વિનય આદિની વૃદ્ધિ હોય.