________________
93
:
I
अस्मद्बलं तिष्ठति चित्तवृत्ती
वैराग्यवल्लीं न विना प्रवृद्धाम् । छलान्विषस्ते च विनाशयन्ति
बीजाङ्करस्कन्धदशामपीमाम् ॥७६॥
“સબોધ ! જો ચિત્તવૃત્તિમાં સમૃદ્ધ બનેલી પર વૈરાગ્યવેલડીની સૌરભ વ્યાપી ન હોય તો આપણું સૈન્ય ત્યાં
રહી શકતું નથી, આપણા સૈન્યનો એ વેલડી સાથે અવિનાભાવ છે.હવે પેલા છળ-કપટના જ શોધક મોહરાજના સૈનિકો આ વેલડીનો બીજ, અંકુર કે સ્કન્ધદશા સુધીનો જે કાંઈ વિકાસ થયો હોય તે બધો ય વારંવાર વેરવિખેર કરી નાંખે છે.
જંકફૂંકાવું ઢું
ફ્રેકફ્રુટ गुरुपारतंत्र्याभावे च सूत्रार्थनिश्चयोऽपि न संभवति । આ અર્થ-ગુરુ પારતંત્રના અભાવમાં સૂત્રાર્થનો ( નિશ્ચય સંભવતો નથી. નિરાશા હૃદtહૃાા છંદો
SAMPAPA)