________________
૭૨
ચારિત્રધર્મરાજ અને સદ્ધોધમીનો વાર્તાલાપ ચારિત્રરાજની ચિન્તાઃ दुर्वादिपक्षा इव कूटलक्ष्या,
मलीमसाः प्राञ्जलमाश्रितं नः । निवार्यमाणा अपि मोहसैन्याः
પુનઃ પુનર્નામુપદ્રવત્તિ I૭ધા ચારિત્રરાજ: સદ્ધોધમત્રી ! મને એમ લાગે છે કે | જેમ દુષ્ટ વાદીઓ વાદ કરવામાં તત્ત્વપ્રાપ્તિના લક્ષ્યવાળા
હોતા નથી પણ એમનું લક્ષ્ય તો છલ-કપટ તરફ જ હોય છે | તેમ મોહરાજના સૈનિકો પણ ફૂડ-કપટના જ લક્ષ્યવાળા છે.
આ સૈનિકોને આપણે ખૂબ મારી હંફાવ્યા છતાં ફરી ફરીને હમ આપણને સારી રીતે આશ્રિત રહેલા લોકો ઉપર ઉપદ્રવ કર્યા
કરે છે.
सकलाचारस्य मूलभूतो गुरुकुलवासः ।
સકલ આચારનું મૂળ ગુરુકુલવાસ છે.