________________
૭૦
तत्तादृगप्यद्रिसमृद्धिशर्म,
चारित्रधर्मस्य मनःप्रसादम् । शत्रुप्रचाराप्रतिरोधदुःस्थं
धत्ते न पङ्कोपहतं यथाम्भः ॥७३॥ જો કે, આમ તો વિવેકશૈલ વૈરાગ્ય વેલડીના કારણે ખૂબ સમૃદ્ધ હતો પણ એની એ સમૃદ્ધિનું સુખ ચારિત્રધર્મ રાજના ચિત્તને આનંદ આપતું ન હતું કેમ કે એ સુખ,
શત્રુના વારંવારના છાપાઓનો સબળ પ્રતિકાર ન થઈ | શકતો હોવાની દુઃખદ સ્થિતિથી મિશ્રિત હતું.
| નિર્મળ પણ જલ; કાદવથી ખરડાય પછી તે જલ ચિત્તને શે આનંદ આપી શકે?
IN AIM IS AN ASSAS SSAS SSAS
SALSA SSAS દo e 0 C CCC R C
SS SS I AM
Go Go CD
છે છુંદર¢¢ê qk¢¢¢ીશું
* गुरुकुलवासाभावे आज्ञारुचित्वस्याप्यभावः । છે. ગુરુકુલવાસના અભાવે જિનાજ્ઞારુચિનો પણ છે અભાવ હોય-જયાં જિનાજ્ઞાની રુચિ હોય ત્યાં છે ગુરુકુલવાસ હોય.