________________
૬૯
हेतोरतः पर्वतकल्पवल्लि
विसत्वरामोदविशङ्कितास्ते । आयान्ति चौरा गृहिधर्मदेशेऽ
प्यालस्यवस्त्रेण निबध्य नासाम् ॥७२॥
વારંવાર એવું થતાં મોહના સૈનિકોને શંકા પડી કે વિવેકશૈલ ઉપર વ્યાપક રીતે પથરાયેલી વૈરાગ્ય-વેલડીની | ચોપાસ બાપતી સુગંધ જ આપણને બેભાન કરી નાંખતી
જણાય છે.
- પછી તેઓએ “આલસ્ય' નામનું વસ્ત્ર પોતાના નાક ઉપર બાંધ્યું અને તેમણે પર્વતની તલાટીમાં રહેલા ગૃહસ્થ ધર્મના પ્રદેશમાં છાપો માર્યો.
વારિકા જાઉંઝા
यः ददाति शुद्धधर्म स परमात्मा जगति । આ જે લોકોને શુદ્ધ ધર્મ આપે છે તે આ જગતમાં પરમાત્મા છે.