________________
છે
__ लोकानतस्तत्र पराबुभूषु
श्छलादुपेतोऽपि हि मोहसैन्यः । अमारितोऽपि म्रियते हतेन,
घ्राणेन तेन प्रतिलब्धमूर्छः ॥७१॥
કયારેક વધુ અકળાઈને અધીર બનીને મોહરાજનું હિતી સૈન્ય ધર્મીજનોને પરાજિત કરવાની વાસનાથી છલપૂર્વક પર છાપો મારે છે; પણ અફસોસ! વૈરાગ્ય-વેલડીના પ્રદેશમાં :
પ્રવેશ કરતાં જ તે સૈન્યને કોઈ પડકારતું-મારતું નથી તોય આ પેલી સુગન્ધ, નાકને અડતાં જ મગજ ચક્કર ખાઈ જાય છે
અને બિચારા સૈનિકો ત્યાં ને ત્યાં જ બેભાન થઈને ધરતી | ઉપર ઢળી પડે છે.
आगमवचनपरिणतिर्भवरोगसदौषधं ।
આગમવચનની પરિણતિ (પરિણામ) ભવ રોગનું સમ્યગુ ઔષધ છે. (જિનવચનની પરિણતિ છે વગર કર્મરોગ જાય નહિ.)