________________
शुद्धात्मनां तत्र विसारि दत्ते
तत्सौरभं हर्षभरं प्रकृत्या । अतुच्छमूर्छा कुरुते तदेव __व्यक्तं महामोहचमूभटानाम् ॥७०॥
વૈરાગ્ય-વેલડીમાંથી નીકળીને ચોફેર પ્રસરતી સુગંધની ક તો શી વાત કરવી? નિર્મળ પરિણતિવાળા ત્યાંના નિવાસી વિ આત્માઓને તો તે સૌરભ અનુપમ મસ્તીમાં લાવી મૂકે છે. દિ જ્યારે મહામોહરાજના સૈન્યને તો એ જ સૌરભ “ત્રાહિ
મામ્ પોકારાવી દે છે.
न चिंतिज्जा परपीडं । न भाविज्जा दीणयं । 1न गच्छिज्जा हरिसं । न निरिक्खिज्ज परदारं । આ પરપીડનનો વિચાર ન કરવો. દિીનતાનો વિચાર ન કરવો.
બહુ હર્ષઘેલા ન બની જવું. " પરસ્ત્રીને જોવી નહિ.