________________
૫૯
धाम्नाऽथ भानोरिव तेन तूर्णं, ध्वान्तप्रबन्धा इव दीर्यमाणाः । पलाय्य लीना गहनप्रदेशे
तिष्ठन्ति ते कालमवेक्षमाणाः ॥ ६२ ॥
સૂર્યના પ્રચંડ તેજથી જેમ અંધકારનો સમૂહ તાબડતોબ ભાગી છૂટે તેમ ઘાયલ થતાં સૈનિકો દૂમ દબાવીને નાઠા. અને ગૂઢ સ્થાનમાં જઈને ભરાયા. છાપો મારવાની તક જોતાં ત્યાં જ છુપાઈ રહ્યા.
साधुधर्माशक्तस्यैव श्रावकधर्मानुज्ञा ।
સાધુધર્મ પાળવાની અશક્તિમાં જ શ્રાવક ધર્મ પાળવાની’આજ્ઞા છે.
एक्कावि जा समत्था जिणभक्ति दुग्गइं निवारेउं । એકલી જિનભક્તિ પણ દુર્ગતિને અટકાવવા
સમર્થ છે.
भोगतत्त्वस्य तु पुनर्न भवोदधिलङ्घनम् ।
ભોગમાં તત્ત્વબુદ્ધિવાળો જીવ ભવસમુદ્રનું ઉલ્લંઘન કરી શકતો નથી.