________________
૫૮
છે મોહરાજના સૈન્યોની કપટી યુદ્ધ સ્થિતિ संप्रेष्यते तत्र बलं यदा तु,
चारित्रधर्मेण नरेश्वरेण । युद्धं तदा तेन सहाविमृश्य
ત્તિ તે વોર્વતમાળા પાદશા
S
આ સમાચાર મળતાં જ ચારિત્રધર્મરાજાએ પોતાનું લશ્કર મોકલ્યું, પેલા મોહરાજના સૈનિકોને ઘેરી લીધા.
પોતાની તાકાતનો અને બળીઆ શત્રુનો વિચાર કર્યા વગર પણ પોતાના બાહુબળના મિથ્યા માનને લીધે ચારિત્રધર્મરાજના
યોદ્ધાઓ સાથે લડાઈમાં, કશું ય વિચાર્યા વિના ઉતરી કરી પડ્યાં.
निःशंकितादिगुणयुक्त एव हि प्रभावको भवति ।। છે ' જિનવચનમાં શંકા કાંક્ષા વગરનો જ શાસન છે હે પ્રભાવક થાય છે. વિશ્વાસ કરી રહી