________________
૫૭
इत्थं समालोच्य निहत्य शक्त्या,
निवारकानाशु शुभाशयादीन् । उत्खन्यते तैः शुचिवल्लिबीजं
चारित्रधर्मस्य बलेऽनुपेते ॥६०॥
આ પ્રમાણે વિચાર કરીને મોહરાજના સૈનિકોએ પર એકાએક ચારિત્રધર્મરાજના સૈન્યની ગેરહાજરીમાં છાપો ૨ આ માર્યો અને એ બીજની ચોકી કરતાં શુભાશય વગેરે
ચોકીદારોને કાપી નાંખ્યા અને એવી વૈરાગ્ય-વેલડીના શુદ્ધ ' બીજને ઉખેડીને દૂર ફેંકી દીધું.
..
.
,
वरं प्राणपरित्यागो, न तु शीलस्य खण्डनं । - પ્રાપત્યારે ક્ષvi દુઃઉં, નર શીતરવું ને !
- પ્રાણનો ત્યાગ કરવો સારો, પણ શીલનું ખંડન આ કરવું સારું નથી. (કારણ કે) પ્રાણત્યાગમાં ક્ષણનું | દુઃખ છે જ્યારે શીલભંગમાં નરકનાં દીર્ઘકાળનાં છે. દુઃખો છે.
SSSSSS