________________
૫૬
अल्पश्रमेणाऽऽदित एव नाश: कर्त्तुं ततोऽस्याः खलु युज्यते नः । दुश्छेद्यतां यास्यति वर्धमाना चारित्रधर्मादिभटाश्रितेयम् ॥५९॥
એટલે આજે તો થોડીક જ મહેનતે આપણે આ બીજનો નાશ કરી શકીશું, પણ જો હવે તેની ઉપેક્ષા કરીશું તો એક દિવસ એવો આવશે કે તેમાંથી મોટી વેલડી બની ચૂકી હશે, વળી તે વેલડી ઉપર પણ ચારિત્રધર્મ રાજાના સુભટોનો પાકો ચોકી પહેરો ગોઠવાઈ ગયો હશે, એ વખતે એનો નાશ કરવાનું કામ આપણા માટે અત્યંત કાઠું બની જશે.
यः कामी स्यात्स एव देहविभूषां करोति ।
જે કામી હોય તે જ દેહની વિભૂષા (ટાપટીપ)
કરે છે.