________________
ક મિત્ર બની રહે છે. આ સ્તબકમાં મુખ્યત્વે જે ત્રણ મો. શી પદાર્થોને સંકલિત કર્યા છે; તે છે; વિરાગ, ભક્તિ અને તેની આ સમાધિ. છે એ તો સહુ કોઈને સુવિદિત જ હશે કે ત્યાગ કે . (સંસાર-પરિત્યાગ) એ ત્યાગ માટે જ હોતો નથી પરંતુ
વિરાગ માટે હોય છે. પરંતુ મોટા રૂસ્તમના ય જીવનમાં છે. કયારેક એવી કતલની પળો આવી જતી હોય છે જ્યારે પણ
આ વિરાગની કલ્પલતાનું અસ્તિત્વ જ જોખમમાં મૂકાઈ ીિ જાય છે. આવી પળોમાં શું કરવું? કોના શરણે જવું! . આ એનો ઉત્તર આ તબકમાં સદ્ધોધમત્રીના મુખેથી
મહોપાધ્યાયજી આપે છે. તેઓ કહે છે કે વિરાગની Aી વેલડીના અસ્તિત્વને ભયમુક્ત કરી દેવું હોય તો તમે Rી ભક્તિનો માર્ગ પકડો ભક્તિ એટલે જિનભક્તિ. આ છે
ઈશભક્તિ એક એવી છે કે જે તમારી વિરાગની ધરતીથી આ આ ધ્રૂજી ઊઠેલી કલ્પલતાને ‘અભય વચન' જાહેર કરી શકે.
પણ સબૂર ! મહોપાધ્યાયજી ફરમાવે છે ભક્તિથી સંતોષ માની ન લેતા.
ભક્તિને જાજરમાન બનાવવા માટે તરત આ સમાધિના શ્વાસ ખેંચવા લાગજો. અંતે તો આ સમાધિ જ
તમારી, તમારા વિરાગની અને ભક્તિની સુરક્ષિકા છે. લ સમાધિ લાગી ગયા બાદ ભક્તિને આંચ આવતી નથી.
ઇ
Aઇ