________________
૫૩
बीजस्य संपत्तिरपीह न स्या
પશિમાવત્તવિવર્તાને एषापि येनातिशयेन चार्वी,
भवाभिनन्दित्वनिवृत्तिलभ्या ॥५६॥
જ્યાં સુધી જીવ અચરમાવર્તકાળમાં છે ત્યાં સુધી તેને રિ ધર્મરાગના બીજની સંપત્તિ પણ પ્રાપ્ત થઈ શકતી નથી. આ અચરમાવકાળમાં તો જીવ ભવાભિનન્દી હોય; ભવને જ આ ખૂબ સારો માનતો હોય. આ ભવાભિનન્તિત્વ ટળે પછી જ તો અનેક વિશિષ્ટતાવાળી આ સુંદર બીજની સંપત્તિ પ્રાપ્ત થાય. આ
જ ૦ ધ્યાનમાં રાખવા જેવું
फरुसवयणेण दिणतवं, अहिक्खिवंतो अ हणइ मासतवं । घा वरिसतवं सवमाणो, हणइ हणतो अ सामण्णं ॥
કઠોરભાષા-વચનો બોલવાથી એક દિવસના સંયમનું કે આ ફળ, અધિક્ષેપ-આક્રોશ ભર્યા, માર્મિક અને અપશબ્દો દર આદિ વાપરવાથી એક મહિનાના સંયમનું ફળ, શાપ- કષાયના આવેશમાં સામાનું નુકશાન થવાની હલકટ
- ભાષાથી એક વર્ષના સંયમનું ફળ ગુમાવાય છે, અને હું પર હાથ ઉગામીને મારવા આદિની પ્રવૃત્તિ કરવાથી સમૂળગું કે,
સાધુપણું જાય છે.