________________
૫૪
બીજ વપનને લીધે મોહરાજની છાવણીમાં ખળભળાટ
उप्तेऽपि चास्मिन् विशदत्वमेति, ___ संसारिजीवस्य हि चित्तवृत्तिः । क्षोभं तदा गच्छति तामसानां
વ મહામોહરમૂવરાછામ્ I૭ : રે ! આ બીજનો તો અતિશય શું કહેવો? એને હજી તો તો માત્ર વાવવામાં ન આવે ત્યાં સંસારી જીવની ચિત્તવૃત્તિ નિર્મળ થવા લાગે છે. આથી તો તમોગુણી મોહરાજના સૈનિકોની લશ્કરી છાવણીમાં મોટો ખળભળાટ મચી જાય છે.
જ “સર્ષ પરિણીત સંનો વેરિસો હોન્ના? ” છે આ જે પુણ્યાત્મા છતી શક્તિએ પણ સંયમની વિના પ્રવૃત્તિઓમાં પ્રવર્તે નહીં અને વિષયરાગ અને એ
વાસનાના વ્યામોહમાં અટવાઈ રહે તે સંયમ શી રીતે છે નભાવી શકે ?
તેથી વિવેકી આરાધકે ગુરૂનિશ્રાએ જરા જ ઉપયોગવંત બની સંયમ શા માટે લીધું છે? એનો વિક છે હળવો વિચાર જાગ્રત રાખી વિષય-કષાયની પ્રવૃત્તિને છે
ધીરે ધીરે મંદ બનાવી સંયમ પ્રવૃત્તિઓમાં કર્તવ્યનિષ્ઠાની જાગૃતિ સાથે આગળ ધપવું.