________________
प्रोक्तो जिनेन्द्रैश्यमेव मोक्ष
प्रसाधको निश्चयतोऽनुपाधिः । द्रव्यात्मको नीतिकुलादिभावी
धर्मस्तु दत्त्वाऽभ्युदयं प्रयाति ॥५५॥ ત્રિલોકગુરુ તીર્થંકરદેવો ફરમાવે છે કે સદ્ગુરુI ભગવાનની કૃપાથી પ્રાપ્ત થએલા ધર્મ-રહસ્યના ફળોનો પિતા લાભ એ જ કોઈ પણ બીજા હેતુની અપેક્ષા રાખ્યા વિના નિ અવશ્યમેવ મોક્ષભાવનું પ્રાગટ્ય કરી આપે છે.
બીજા નીતિ આદિના કે કુલાચારાદિના ધર્મો તો દ્રવ્ય સ્વરૂપ છે તેથી તે ધર્મો સ્વર્ગાદિસુખની પ્રાપ્તિ વગેરે કરીને આ જ વિરામ પામી જાય છે.
(
૦ આત્મકલ્યાણનો સચોટ ઉપાય “ઃ પ્રાન્તર્ણચવો પચત્યેક
શ્રેયી દ્રા નૌવ યોજી ”
જે પુણ્યાત્માઓ પ્રાણાંતે પણ બીજાના દોષને છે જોવા સરખી પણ વૃત્તિને ન ઊઠવા દે, તે સુસંયમી છે શીધ્ર આત્મકલ્યાણ સાધી શકે છે.