________________
૫૦
अज्ञानभाजां विनिपातहेतुश्छन्नोऽस्ति यो मोहमहापदन्धुः । हस्ते गृहीत्वा विनिवार्य तस्मा
ज्जनं नयत्यध्वनि धर्मबन्धुः ॥ ५३ ॥ અહો ! વંદન હો તે ધર્મબન્ધુ ગુરુદેવોને ! પેલો જાલીમ મોહ કૂવો; ઉપરથી જાણે કે ડાળાં-ઝાંખડાએ ઢંકાયેલો એકદમ ગુપ્ત. અજ્ઞાની જીવોના વિનિપાત માટે તો સાક્ષાત્ યમરાજના સહોદર જેવો.
જો આ જગતમાં ધર્મગુરુ ન હોત તો કોણ વહાલી મા બનીને કૂવે પડતાં અજ્ઞાની-બાળને હાથ ઝાલીને ત્યાંથી પાછો લાવત ! અને સન્માર્ગે ચડાવત !
1ĢŒÐIÐIÞÆỆN÷KÉKÉLÉKÉSËNˉ‡KËÂˈ‡¦¦ˆÈˆÉKÉKÉSË! 'उस्सुत्तमाचरंतो बंधई कम्मं सुचिक्कणं जीवो । संसारं च पवड्ढइ मायामोसं पकुव्वइ 11
સૂત્ર=શાસ્ત્રની મર્યાદા વિરૂદ્ધ આપમતિથી સ્વચ્છંદ પ્રમાણે સંયમમાર્ગે ચાલનાર મુનિ ચીકણા કર્મો બાંધે, સંસાર વધારે અને માયામૃષાવાદ દોષનો ભાગી બને માટે ગુરૂ આજ્ઞા પૂર્વક શાસ્ત્રીય રીતે સંયમી જીવન જીવવા પ્રયત્ન કરવો જરૂરી છે. —શ્રી ઉપદેશમાલા ગા. ૨૨૧
$$$1$$‡ÉÉÉ$$$$$$$$$$$$$$$1$$$!