________________
- ૪૯
___ मोहस्पृशां कुम्भकुटीप्रभात___न्यायेन या स्याद्विफला प्रवृत्तिः । फलावहां कर्तुमिमां समर्थः
सद्ज्ञानभानुः गुरुरेव भानुः ॥५२॥ મોહાધીન જીવો બિચારા ધર્મપ્રવૃત્તિમાં ગતિ કરે તો ય પાછા ફરી ફરીને ઠેરના ઠેર. કેમ કે મોહદશાના અઘોર અંધકારમાં સાચો રસ્તો જડતો નથી. એટલે જ્યાંથી નીકળ્યા ત્યાં જ પાછા આવે તેમાં શી નવાઈ? (આને કુંભકુટીન્યાય કહે છે.) થી પણ જો સૂર્યનો ઉદય થઈને ચોમેર પ્રકાશ થાય તો તે છે નિષ્ફળ પ્રવૃત્તિ સ્થગિત થઈ જાય; અને સફળતા પ્રાપ્ત થાય.
સમ્યજ્ઞાનના પ્રકાશના સહસ્ત્ર કિરણોને વિશ્વમાં પર પ્રસરાવતાં ગુરુદેવ એ જ સાચા સૂર્યશા નથી? જો સદ્ગુરુ
સૂર્ય પ્રાપ્ત થઈ જાય તો બેડો પાર થઈ જાય.
I
y;
AwIEAwEAAwEA
©©©©©© US
AN'S