________________
૪૮
४८
IN
__ संपद्यते संभृतमत्र चेति
कर्तव्यताया उपनायकं यत् ।। भाग्योदयात्सद्गुरुधर्मबन्धु___ोगादिकं पुष्पभरोपमं तत् ॥५१॥
S
પુષ્પસમૂહ:
ભવિતવ્યતાનો ઉદય થતાં ધર્મ પ્રત્યેની કર્તવ્યતાની જિની સભાનતા તરફ લઈ જનારા સદ્ગુરુ-ધર્મબન્ધનો જે યોગ
વગેરે પ્રાપ્ત થાય છે. તે વૈરાગ્ય-વલ્લીનો પુષ્પસમૂહ છે.
કa Sai
વૈરાગ્ય માર્ગના પ્રશસ્ત પરિણામોને આ ટકાવવા માટે નીચેના ત્રણ સાધનો જરૂરી છે -
૦ શાસ્ત્રો અને શાસન ઉપર અંતરંગ પ્રેમ. ૦ શાસ્ત્રીય જ્ઞાન મેળવવા માટેની સક્રિયતા.
૦ વિશુદ્ધ આરાધક, વિવેકી અને નિષ્ઠાસંપન્ન પુણ્યાત્માઓની નિશ્રા.