________________
४७
ततः प्रवृत्तिः शमसंयुता या,
वैराग्यहेतौ विविधे विचित्रा । सत्यक्षमाब्रह्मदयादिके सा
___ यत्र प्रवालादिसमा पवित्रा ॥५०॥ કુંપળોઃ
સત્ય, ક્ષમા, જીવદયા વગેરે વૈરાગ્યના વિવિધ હેતુઓ છે. આ હેતુઓમાં સમતાયુક્ત જે પવિત્ર પ્રવૃત્તિ તે વૈરાગ્ય ની વળી વેલડીની કુંપળો છે.
આ છે – જ્ઞાનની સફળતા આ “વસ્થામાભોરને થતઃ
પ્રમાપ સાથે શિવેછું” આગમ-શ્રુતજ્ઞાનના અધ્યયન આદિથી પણ જેનો પ્રમાદ દૂર ન થયો તે શી રીતે મુમુક્ષુ કહેવાય? . - જ્ઞાન મેળવીને પોતાની ક્ષતિઓ દૂર કરવા ન મથવું જરૂરી છે. તેમાં જ જ્ઞાનની સફળતા છે.
SHIS IS