________________
४६
अन्वेषणा या तदुपायनिष्ठा
तत्त्वेक्षणव्यापृतयोगदृष्ट्या । असद्ग्रहोत्तीर्णविचारचारुः
स्कन्धस्वरूपा प्रणिगद्यते सा ॥४९॥
શુદ્ધ ધર્મના ઉપાયમાં કેન્દ્રિત બનેલી ખોજવૃત્તિ એ ક્વ છે. આ ખોજ સામાન્ય પ્રકારની આતુરતા નથી; પરન્તુ સાચી દૃષ્ટિથી લાગી પડેલી યોગદષ્ટિ સાથે રહેલી આ જીવંત ખોજ છે; વળી બુદ્ધિમાં જે કદાગ્રહના વિચારનું ધૂંધળું
તોફાન હતું તે કદાગ્રહના વિચારોના જાળામાંથી આ ખોજ આ (અન્વેષણા) છૂટી ગઈ હોવાથી એવી સુંદર બની હોય છે કે
તેનું ગમન સાચા માર્ગ તરફ જ આગળ ધપતું હોય છે.
આ છે વિશુદ્ધશતાહથારી મા
સંયમની વિશુદ્ધ પાલના માટે ઉપયોગશીલ ન બનવું !
*
;
;