________________
૪ર
કોરી ધર્મક્રિયા નહિ. बाह्यान्युदाराणि जिनेन्द्रयात्रा___स्नात्रादिकर्माण्यत एव भक्त्या । बुधैः समालोककलोकबीजा
धानावहत्वादुपबृहितानि ॥४५॥
આથી જ હૃદયના ભારે આદર અને ઔદાર્ય સાથે થતી | તીર્થયાત્રાઓ, સ્નાત્ર મહોત્સવો વગેરે બાહ્ય ધર્મક્રિયાઓને | સંતજનોએ, તે જોનારા લોકના હૃદયમાં ભાવમાં પ્રગટ થનારા જગતનું સત્ય દર્શન કરાવતાં સમ્યગ્દર્શનનાં બીજનું આધાન કરનારી જણાવી છે. હાર્દિક ભક્તિ (ધર્મરાગ) પૂર્વકની ક્રિયાઓ બીજાઓના આત્મામાં સમ્યગ્દર્શનની ઉત્પાદક બને છે માટે તે બાહ્ય ધર્મક્રિયાઓ પણ ખૂબ જરૂરી છે.
0 ૦ મધ્યસ્થવૃત્યાનુસજમાન
શાસ્ત્રના વાક્યોને મધ્યસ્થ વૃત્તિએ અનુસરવાનો પ્રયત્ન કરવો.
M.ED
ENT