________________
प्रवर्धमानाऽशुभभावधारा
कादम्बिनीध्वंसनचण्डवातः । सद्धर्मरागो गदितो गुणाना
मुत्पत्तिहेतुर्विपदां प्रमाथी ॥४३॥
આ સધર્મ પ્રત્યેનો રાગ એ કોઈ નાની સૂની બાબત | નથી. જેમાંથી વિરાટ વડલો પ્રગટ થવાનો છે એ બીજા સામાન્ય કોટિનું હોઈ શકે જ નહિ.
જીવાત્માને સદાય સતાવતી; એની ધર્મક્રિયાઓને પણ વિકી વિફળ બનાવતી સદાય વધતી જતી વાસનાઓની મેઘ મિ માળાઓને વેરવિખેર કરી નાંખતો આ પ્રચંડ વાવંટોળ છે; આ ધર્મરાગ રે ! ગુણોનું તો આ મૂળભૂત ઉત્પત્તિ સ્થાન છે.
અને બાહ્ય, અભ્યતર આપદાઓનો તો આ ધર્મરાગ સાક્ષાત્ લો કાળ છે; કાળ.
IP-II-PAPERS
છે
.