SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯ i n છેધર્મરાગ એ જ વૈરાગ્ય વેલડીનું બીજ – उत्पद्यते यस्त्वथ धर्मरागः, क्रमाद् व्यतीते भवबाल्यकाले । तमेव वैराग्यसमृद्धिकल्प वल्ल्या बुधा बीजमुदाहरन्ति ॥४२॥ है। જ્યારે પેલો ભવનો બાળકાળ પસાર થઈ જાય છે. આ ત્યારે આત્મામાં જે ધર્મ પ્રત્યેનો રાગભાવ ઉત્પન્ન થાય છે છે તે “ધર્મરાગ' ને જ સંતપુરુષો વૈરાગ્યની કલ્પવેલડીનું બીજા કહે છે. ૨ છે. ૦ ૩ [ મેપ નો મત્તપvi વેસણા શાસ્ત્રીય મર્યાદા પ્રમાણે ગોચરીની શુદ્ધ છે ગવેષણા (લાલસા-ખેદ વગર) કરવા પ્રયત્ન કરવો. ० जगतहितैषी नवभिश्च कल्पैामे कुले वा વિદર/પ્રમત્ત : જગતના હિતની ભાવનાથી ગ્રામ કે કુલમાં અનાસક્ત રહી અપ્રમત્તપણે નવકલ્પી વિહાર કરવો.
SR No.005955
Book TitleVirag Veladi
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2012
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy