SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭ Sા ઉપર तच्छक्तिनाशस्त्विह तत्त्वतः स्यात्, _____ कालानुभावाच्चरमे विवर्ते । हेत्वन्तरेणोपगतात्कथञ्चिद्धेतुव्रजो યેન મિથોનુર્વિદ્ધઃ ૪૦ ઉપાદેયમાં હેયતાનું મિથ્યાભાન જે ઉગ્રભ્રમણશક્તિ કરાવે છે તેનો નાશ, હકીક્તમાં તો કાળ-પરિપાક વગેરે થતાં ચરમાવર્તમાં જ થાય છે. કેમ કે આ કાળ પરિપાક બીજા પણ કેટલાક સાનુકૂળ હેતુઓ સાથે અહીં ઉપસ્થિત થાય છે. - એક કાર્ય જ્યારે થવાનું જ હોય ત્યારે તેના જેટલા કારણો હોય તે બધા ય પરસ્પર આવીને એક જગાએ એકઠા થઈ જ જતા હોય છે. આવો હેતુઓનો સમુદાય મળે કે તરત તે તે કાર્ય થાય. , છે ૦ સાચ્ચે તસ્વી રત્નત્રયીની આરાધનામાં સદા ઉદ્યમી બનવું. ! ST _VATywood .:: US. Sr No.
SR No.005955
Book TitleVirag Veladi
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2012
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy