________________
૩૬
स्थिरान् यथार्थान् भ्रमणक्रियोत्थशक्त्या चलान् पश्यति संयुतोऽङ्गी ।
तथोग्रजन्मभ्रमशक्तियुक्त:
-
पश्यत्युपादेयतयैव हेयान् ॥ ३९ ॥
કોઈ માણસ ટ્રેઈનમાં બેઠો હોય; ટ્રેઈન પૂરપાટ દોડી રહી હોય તે વખતે તેમાં બેઠેલા માણસને સ્થિર એવા પણ વૃક્ષો વગેરે દોડતાં દેખાવાનો ભ્રમ થાય છે. પોતાની ગાડીમાં ભ્રમણની ક્રિયા છે; પણ એ ક્રિયાશક્તિથી ખરેખર સ્થિર પદાર્થો દોડતા હોવાનું એને દેખાય છે.
આવું જ દુર્ભાગી જીવોનું બને છે. જે જીવો હજી ચરમાવર્ત્તકાળમાં પ્રવેશ્યા નથી તેમનામાં જન્મો લેવાની અને ભવમાં ભમવાનીઅતિ ઉગ્ર શક્તિ હોય છે. આના કારણે તે જીવોને જે પદાર્થો-ધર્મ વગેરે-ઉપાદેય જ છે તેમાં હેયતાનું ભાન થઈ જાય છે.
૦ ફ્રેય ત્યન ચાવ્યયાર્થી |
મોક્ષનાં લક્ષ્યને કેળવી વાસના આદિ વિરોધી પદાર્થોના ત્યાગ માટે પ્રયત્ન કરવો.
$**$$$$$$$$$$$$$