________________
૩૫
अस्मिँस्तथाभव्यतया मलस्य क्षयेण शुद्धः समुदेति धर्मः । यन्नान्यथा जन्तुरवैति हेयेतरादिभावान् हृदये यथास्थान् ॥३८॥
જીવાત્માના આ ચ૨માવર્ત્તકાળમાં જ અનાદિકાળના સહજમળનો હ્રાસ થાય છે અને શુદ્ધ ધર્મના ઉદયની ભૂમિકા ખૂબ જીવંત બની જાય છે.
જ્યાં સુધી આ પરિસ્થિતિનું નિર્માણ ન થાય ત્યાં સુધી તે જીવાત્માઓના હૃદયમાં હેય, જ્ઞેય અને ઉપાદેય ભાવો ક્રમશઃ હેય, જ્ઞેય અને ઉપાદેયરૂપે સમજાતા જ નથી. ઊલટું હેયમાં ઉપાદેયતા બુદ્ધિ જાગે; ઉપાદેયમાં હેયતાની બુદ્ધિ
જાગ્રત થાય.
§ŒÐ¶ÐIЦÐIÉÍȦɦÉVÉBÉKÉSÞÁÞÝÐIÞÆÉNÉVÉLÉKÉSÐI • मैत्री प्रमोदं करुणां च सम्यक्
मध्यस्थतां चानय साम्यमात्मन् ! ॥ મૈત્રી, પ્રમોદ, કરૂણા અને માધ્યસ્થ્યને કેળવવા પ્રયત્ન કરવો. સામ્ય=કષાયોનું શમન અને જીવ માત્ર પર આત્મતુલ્ય ભાવની કેળવણી કરવી. ŠĶËKˈ‡‰ÐoɃˉËSËSˈɈ‡ƒÞ‹Éˆ‡‰oŧɉ‡‰ÉSÉ