________________
IYASSASSAS Kા
પુરોવચનો જીવનમાં કયારેક એવા પ્રસંગો બનતાં હોય છે; એ જેના મધુર સંભારણા ચિરંજીવ બની જાય છે. મારા
ગૃહસ્થ જીવનમાં જ્યારે હું રત્નત્રયીને મેળવવાને તલસી Rી રહ્યો હતો ત્યારે એક વાર સુરત જવાનું થયું; શાસન છે
પ્રભાવક, વ્યાખ્યાન-વાચસ્પતિ, પૂજયપાદ આચાર્યદેવ આ શ્રીમદ્ રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના પુણ્યવંતા દર્શન| વંદનાર્થે અને તે કૃપાલુની સુધાવર્ષા જિનાજ્ઞાગર્ભિત મિ દેશનાનું શ્રવણ કરવા માટે. જ આ સઘળી વિધિ પત્યા બાદ તેઓશ્રીની પાસે મેં
એક માંગણી કરી કે “મને એવો કોઈ સ્વાધ્યાય કંઠસ્થ કરવા આપો, જેના પાઠાદિ સાથે આપનું ઉપકારક સંભારણું સદા ય સંબદ્ધ બની રહે.”
અને... તે કૃપાળુએ વિરાગ, ભક્તિ અને ની સમાધિના વર્ણનના ત્રિવેણી સંગમશા મહોપાધ્યાયજીના વૈરાગ્ય-કલ્પલતા ગ્રન્થના પહેલા સ્તબકને કંઠસ્થ કરવાની
મીઠી પ્રેરણા કરી. મેં તરત તેનો અભિગ્રહ લીધો. ગૃહસ્થ વિક જીવનમાં જ તે સ્તબક કંઠસ્થ કરી લીધો.
આજે તો એ વાતને પૂરી એક પચ્ચીસી વીતી ગઈ જ છે. પરંતુ સેકડો વારના પાઠના પુટ અપાતાં એ તબકનો
અ%ASASAS AN AS A
-
A
S