________________
विघृष्यमाणोऽपि खलापवादैः
प्रकाशतां याति सतां गुणौधः । उन्मृज्यमाणः किमु भस्मपुजै
र्न दर्पणो निर्मलतामुपैति ॥३०॥
શું ગંદી-ગોબરી રાખથી પણ ઘસાતો આરીસો મેલો ન થાય છે? ના...ઊલટો વધુ નિર્મળ થાય છે.
તો પછી શીદને ચિંતા કરવી? દુર્જનોના ગમે તેવા જૂઠાણાંઓથી ઘસાતા સજ્જન પુરુષના ગુણો પણ વધુને વધુ નિર્મળ જ થતા રહેવાના છે ને?
સંયમી કર્તવ્ય दृढतामुपैति वैराग्यभावना येन येन भावेन । तस्मिंस्तस्मिन् कार्यः कायमनोवाग्भिरभ्यासः ॥
જે જે ભાવ-પ્રવૃત્તિ આદિથી વૈરાગ્ય દઢ બને તે તે ભાવ-પ્રવૃત્તિનો સંયમીએ મન, વચન, કાયાથી બરાબર અભ્યાસ (વારંવાર) કરવો જરૂરી છે.
–શ્રી પ્રશમરતિ ગા. ૧૬
E'