________________
2
___ कथान्यथा स्यान्न खलप्रलापै
- સનાનુગૃહીતમાલા ! प्रयाति विश्वेऽर्ककृतः प्रकाशो
ધૂપૂપિરંપરામિડ રૂશ જે સત્કથાને સજ્જનોએ હાર્દિક માન્યતા આપી છે એ કથા દુર્જનોના બકવાટથી અસત્કથા બની જતી નથી. - જે પ્રકાશને વિશ્વભરમાં સૂર્ય રેલાવ્યી છે એ પ્રકાશ કાંઈ ઘુવડોના ટોળાં તેના વિરોધમાં ચીચીઆરી પણ કરે તો હિતી ય હરી જતો નથી.
રાગાદિથી બચવાની કૂંચી “સંયમયરીત્મા નિરા વ્યાકૃતઃ વાર્થ: ”
વિવેકીએ વૃત્તિઓને નિરંતર સંયમની વિવિધ ક્રિયાઓમાં ગૂંથી રાખવી, જેથી રાગાદિ સંસ્કારોને ઊભા થવાનો અવકાશ જ ન મળે!! છે
–શ્રી પ્રશમરતિ ગા. ૧૨૦