________________
૨૫
पीयूषसृष्टिर्न सतां स्वभावात् ।
संसारसिन्धावधिकास्ति धातुः । दोषैकदृष्टिव्यसनात्खलानां
न कालकूटस्य परा च सृष्टिः ॥२८॥ આ સંસાર સાગરમાં અમૃત અને ઝેર બને છે. પણ ખામોશ ! સજ્જનોના સ્વભાવ સિવાય અહીં બીજું કોઈ ચડીઆતું અમૃત નથી, અને દુર્જન માણસોની માત્ર દોષો જ જોયા કરવાની દષ્ટિ સિવાય બીજું કોઈ તાલપુટ ઝેર નથી.
WGC
માર્મિક ચેતવણી "थोवो वि गिहिपसंगो, जइणो सुद्धस्स રંવમવિ ” - વિશુદ્ધ સંયમના પંથે ચાલતા મુનિને થોડો પણ ગૃહસ્થ સાથેનો પ્રસંગ (રત્નત્રયીની આરાધનાના ઉદ્દેશ્ય વિના સ્વચ્છંદ રીતે કરાતો ' પરિચય) સંયમને દૂષિત કરનાર નીવડે છે.
શ્રી ઉપદેશમાલા ગા. ૧૧૩
WT ww
Sઇ