SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫ पीयूषसृष्टिर्न सतां स्वभावात् । संसारसिन्धावधिकास्ति धातुः । दोषैकदृष्टिव्यसनात्खलानां न कालकूटस्य परा च सृष्टिः ॥२८॥ આ સંસાર સાગરમાં અમૃત અને ઝેર બને છે. પણ ખામોશ ! સજ્જનોના સ્વભાવ સિવાય અહીં બીજું કોઈ ચડીઆતું અમૃત નથી, અને દુર્જન માણસોની માત્ર દોષો જ જોયા કરવાની દષ્ટિ સિવાય બીજું કોઈ તાલપુટ ઝેર નથી. WGC માર્મિક ચેતવણી "थोवो वि गिहिपसंगो, जइणो सुद्धस्स રંવમવિ ” - વિશુદ્ધ સંયમના પંથે ચાલતા મુનિને થોડો પણ ગૃહસ્થ સાથેનો પ્રસંગ (રત્નત્રયીની આરાધનાના ઉદ્દેશ્ય વિના સ્વચ્છંદ રીતે કરાતો ' પરિચય) સંયમને દૂષિત કરનાર નીવડે છે. શ્રી ઉપદેશમાલા ગા. ૧૧૩ WT ww Sઇ
SR No.005955
Book TitleVirag Veladi
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2012
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy