________________
૨૪
I
गुणः खलस्याप्ययमग्य एव
यद्दोषचिन्तादहनाभिलीढम् । तदास्य शाणे परिघृष्यमाणं, ____ सतां वचः शस्त्रमुपैति दीप्तिम् ॥२७॥
એટલે દુર્જનોને જે કામ કરવું હોય તે કરવા દો; આપણે આપણું કામ કરતા જ રહો. આપણને તો દુર્જનોથી પણ લાભ જ થવાનો છે. એમનાથી એક મોટો લાભ થશે કે છે. આપણા કામમાં અછતાં પણ દોષો જ જોયા કરવાની એમના આ અંતરમાં જે આગ છે એમાં આપણી શાસ્ત્રકૃતિના વચન
શસ્ત્રો ભલેને પડતાં રહે; અગ્નિથી એ શસ્ત્ર વધુ તે જ
બનશે ! વળી તે દુર્જનોનું મોં પણ સરાણનું જ કામ કરશે ! વસ એના મુખની સરાણ ઉપર ચડેલું આપણું શાસ્ત્ર વચન-શસ્ત્ર છે વધુ ધારદાર બનશે!
આ શું ઓછો લાભ છે? શા માટે દુર્જનોના આ ઘણા છે. મોટા ગુણને જ આપણે નજરમાં ન રાખવો?
ન
આ જ
15
00000
ITALITIES
C