SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ I गुणः खलस्याप्ययमग्य एव यद्दोषचिन्तादहनाभिलीढम् । तदास्य शाणे परिघृष्यमाणं, ____ सतां वचः शस्त्रमुपैति दीप्तिम् ॥२७॥ એટલે દુર્જનોને જે કામ કરવું હોય તે કરવા દો; આપણે આપણું કામ કરતા જ રહો. આપણને તો દુર્જનોથી પણ લાભ જ થવાનો છે. એમનાથી એક મોટો લાભ થશે કે છે. આપણા કામમાં અછતાં પણ દોષો જ જોયા કરવાની એમના આ અંતરમાં જે આગ છે એમાં આપણી શાસ્ત્રકૃતિના વચન શસ્ત્રો ભલેને પડતાં રહે; અગ્નિથી એ શસ્ત્ર વધુ તે જ બનશે ! વળી તે દુર્જનોનું મોં પણ સરાણનું જ કામ કરશે ! વસ એના મુખની સરાણ ઉપર ચડેલું આપણું શાસ્ત્ર વચન-શસ્ત્ર છે વધુ ધારદાર બનશે! આ શું ઓછો લાભ છે? શા માટે દુર્જનોના આ ઘણા છે. મોટા ગુણને જ આપણે નજરમાં ન રાખવો? ન આ જ 15 00000 ITALITIES C
SR No.005955
Book TitleVirag Veladi
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2012
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy