________________
૨૧
अस्पृष्टपूर्वे तमसां समूहैश्चारो यदि स्याद् गगने सुधांशोः । अदूषिते वर्त्मनि दुर्जनैः स्याद्
गतिस्तदा साधुजनस्य वाचाम् ॥२४॥
જ્યાં કદી અંધકાર વ્યાપ્યો નથી એવા ગગનમાં શું ચન્દ્ર આગેકૂચ કરે છે ? ચન્દ્રની આગેકૂચ તો અંધકાર વ્યાપ્ત ગગનમાં જ થાય છે ને ?
જ્યાં દુર્જનો નિંદા, કુથળીના ઉકરડા નાંખે છે તેવા માર્ગે જ સાધુજનો નીડરતાથી ડગ માંડતા આગળ વધે છે.
+X+X -માર્મિક શાસ્ત્રાજ્ઞાઓ
● रागादओ भावसत्तू ખરેખરા શત્રુ રાગ-દ્વેષ આદિ જ છે.
• तवं कुव्वइ मेहावी બુદ્ધિશાળી તપમાં મચી પડે છે. • ण पेमरागा परमत्थि बंधो
પ્રેમ-રાગ થકી મોટું બીજું કોઈ બંધન નથી.