________________
૧૯
SSC
S
A 2 ટી રિટી
A A
સત્કાર્ય કરતા સુજનોએ દુષ્ટોના આક્રમણો સામે અભય બનવું – स्वतः सतामादरगोचरत्वा
दस्यां खलानामरुचेर्न दोषः । न कल्पवल्लिः करभानभीष्टे___त्युपैत्यकीर्ति विबुधोपसेव्या ॥२२॥
વૈરાગ્યના રસ ઝરતી આ વેલડીમાં સજ્જનોને સ્વયંભૂ આ રીતે આદર પ્રગટ થયો છે.
નથી એ આદર, કોઈને મારી પરાણીને ઊભો કરાવેલો.
હવે એ વેલડી પ્રત્યે દુર્જનોને નફરત થતી હોય તેથી તો ? કાંઈ એ વેલડીના રસનું ધ્યાન પણ ન કરી શકાય?
દેવોની કલ્પવેલડી ગધેડાઓને કદી મીઠી લાગતી નથી, પણ તેથી શું સજ્જનોથી સેવાતી એ કલ્પલતા જગતમાં અપકીર્તિને પામે છે? કદાપિ નહિ.
દુર્જનોનો ગમો કે અણગમો બે ય નગણ્ય છે. સજ્જનો એને કદી લક્ષમાં લે નહિ.
૨. સતામવર – મુકિત પાઠ: