SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯ SSC S A 2 ટી રિટી A A સત્કાર્ય કરતા સુજનોએ દુષ્ટોના આક્રમણો સામે અભય બનવું – स्वतः सतामादरगोचरत्वा दस्यां खलानामरुचेर्न दोषः । न कल्पवल्लिः करभानभीष्टे___त्युपैत्यकीर्ति विबुधोपसेव्या ॥२२॥ વૈરાગ્યના રસ ઝરતી આ વેલડીમાં સજ્જનોને સ્વયંભૂ આ રીતે આદર પ્રગટ થયો છે. નથી એ આદર, કોઈને મારી પરાણીને ઊભો કરાવેલો. હવે એ વેલડી પ્રત્યે દુર્જનોને નફરત થતી હોય તેથી તો ? કાંઈ એ વેલડીના રસનું ધ્યાન પણ ન કરી શકાય? દેવોની કલ્પવેલડી ગધેડાઓને કદી મીઠી લાગતી નથી, પણ તેથી શું સજ્જનોથી સેવાતી એ કલ્પલતા જગતમાં અપકીર્તિને પામે છે? કદાપિ નહિ. દુર્જનોનો ગમો કે અણગમો બે ય નગણ્ય છે. સજ્જનો એને કદી લક્ષમાં લે નહિ. ૨. સતામવર – મુકિત પાઠ:
SR No.005955
Book TitleVirag Veladi
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2012
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy