________________
૨૭૯
મુખે સાંભળવી.
૩૧. ઓછી ચીજોથી ચલાવતાં શીખવું જોઈએ. જરૂરીયાતો ઘટાડવી એ સાધુતાની સફલતા છે.
૩૨. મરણ કયારે? તેનું કંઈ ધોરણ નથી, માટે શુભ જ વિચારોને અમલી બનાવવામાં પ્રમાદી ન રહેવું. હતો ૩૩. આપણી પ્રશંસા-વખાણ સાંભળી ફુલાઈન જવું. પણ તેમજ નિંદા સાંભળી ક્રોધ ન કરવો. મિ ૩૪. “આત્મામાં અનંત શક્તિ છે એ વિચારીને તેને ીિ બરાબર દઢ રીતે કેળવી સંયમ, જ્ઞાન, ધ્યાન અને તપની આ પ્રવૃત્તિમાં વીર્યોત્સાહપૂર્વક આગળ વધવા પ્રયત્નશીલ રહેવું. બો ૩૫. સંયમાનુકૂલ કોઈપણ પ્રવૃત્તિમાં કાયર કદી ન હક બનવું, કદાચ પરિસ્થિતિવશ આચારથી કાયરતા આવે તો
પણ વિચારોથી કાયર કદી ન બનવું. કરી ૩૬. આંખ, કાન, જીભ વગેરે ઇન્દ્રિયો ડાકૂ છે, તે
આત્માનું બધું પુણ્યધન લુંટી લે છે, માટે ઇન્દ્રિયો કહે તેમ ન Sિ કરવું-પણ જ્ઞાનીઓ જેમ કહે તેમ કરવું.
૩૭. મધુર ખાવાની સારી ચીજો કે જોવા લાયક સુંદર હત પદાર્થો ખરેખર ઝેર છે, તેનાથી આત્માને અનંત જન્મ-મરણ
કરવા પડે છે માટે ઇન્દ્રિયનિગ્રહ માટે સાવચેત રહેવું.
| ૩૮. પરસ્પૃહા એ મહાદુઃખ છે, તૃષ્ણાનો વિજય એ - સુખની ચાવી છે, માટે જેમ બને તેમ મુનિએ નિઃસ્પૃહતા ખૂબ કેળવવી જોઈએ.
૩૯. વિનય વગરના મોટા તપની કે ભણવાની કંઈ
તે