________________
૨૭૮
૧૬. ગમે તેવો કડવો બોલ (શબ્દ) સહન કરે તે સાધુ ૧૭. “હું” અને “મહારું' ભૂલે તે સાધુ.
૧૮. “સારી વસ્તુઓ બીજાઓને ભલે મલો ! મહારે . આ ગમે તેવી વસ્તુથી ચાલશે” આવી ભાવના વારંવાર કેળવવી.
૧૯. હસવું તે સાધુ માટે પાપ છે. ૨૦. કોઈની પણ મશ્કરી સાધુથી કરાય જ નહિ.
૨૧. ગમે તેવી પણ કોઈની ખરાબ વાત સાંભળવી જ નહિ, કદાચ સંભળાઈ જાય તો પેટમાં જ રાખવી. આ ૨૨. કોઈની પણ નિંદા કરવી નહિ. તેમજ સાંભળવી
પણ નહિ. લ ૨૩. સ્વભાવ શાંત રાખવો. થી ૨૪. “સંસાર દુઃખની ખાણ છે, અને સંયમ સુખની કે Sી ખાણ છે” આ વાત બરાબર યાદ રાખવી.
૨૫. કોઈ પણ વાતનો કદાગ્રહ ન રાખવો.
૨૬. હંમેશાં સામા માણસના દૃષ્ટિબિંદુને સમજવા આ પ્રયત્ન કરવો.
૨૭. કોઈપણ વાતમાં ‘જકારનો પ્રયોગ ન કરવો. મિ ૨૮. ગુરુ મહારાજ વાતમાં હોય કે કામમાં હોય ત્યારે કરી કંઈ પૂછવું નહિ.
૨૯. ગુરુ મહારાજની અનુકૂળતાઓ સાચવવી એજ આ સંયમ શુદ્ધિ માટે જરૂરી ગુરુવિનયની પ્રાથમિક ભૂમિકા છે. તા ૩૦. આપણા હિતની વાત કડવી હોય તો પણ હસતે છે
કારy IT SIT