SearchBrowseAboutContactDonate
Page Preview
Page 293
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮O કિંમત નથી. જ ૪૦. સાધુ જો સંયમની પાલના આરાધક ભાવથી કરે એ તો મોક્ષની કે દેવલોકની પ્રાપ્તિ કરે છે-પણ વિરાધક ભાવથી છે સંયમ દૂષિત કરે તો નરક-તિર્યંચ આદિ દુર્ગતિ અવશ્ય હત મેળવે છે. | ૪૧. ગુરુનો અવિનય કરનાર કદી કલ્યાણની સાધના ની કરી ન શકે. ૪૨. શરીરને સુકુમાલ ન બનાવવું. સંયમ-તપ અને આ સ્વાધ્યાદિ પ્રવૃત્તિઓમાં યથાયોગ્ય રીતે પ્રવર્તી શરીરનો કસ, એ કાઢવા લક્ષ્ય રાખે તે સાધુ. ન ૪૩. દીક્ષા લીધા પછી મા-બાપનો કે સગા-વહાલાંનો છે મોહન રખાય, તેમની સાથે ગુરુઆજ્ઞા વિના ધર્મની પણ વાત કે થી ન થાય. ૪૪. સાપ કાંચળી ઉતારે તેમ સંસારથી અળગા થયા આ પછી સંયમીએ તપેલા લોઢાના ગોળા જેવા તે ગૃહસ્થો સાથે હનિરપેક્ષ રીતે કે સ્વચ્છંદ રીતે સંભાષણ, પરિચય કે પત્ર છે વ્યવહારાદિ સર્વથા ન કરવું જોઈએ. પણ ૪૫. સાચા સંયમી માટે ગૃહસ્થો સાથેનો પરિચય થી પાપ છે. ૪૬. પાપનો બાપ લોભ છે, અને પાપની માતા કરી માયા છે. ૪૭. નકામી વાતો કરવી નહિ તેમજ સાંભળવી પણ લો નહિ.
SR No.005955
Book TitleVirag Veladi
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2012
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy