________________
૨૮O
કિંમત નથી. જ ૪૦. સાધુ જો સંયમની પાલના આરાધક ભાવથી કરે એ તો મોક્ષની કે દેવલોકની પ્રાપ્તિ કરે છે-પણ વિરાધક ભાવથી છે
સંયમ દૂષિત કરે તો નરક-તિર્યંચ આદિ દુર્ગતિ અવશ્ય હત મેળવે છે.
| ૪૧. ગુરુનો અવિનય કરનાર કદી કલ્યાણની સાધના ની કરી ન શકે.
૪૨. શરીરને સુકુમાલ ન બનાવવું. સંયમ-તપ અને આ સ્વાધ્યાદિ પ્રવૃત્તિઓમાં યથાયોગ્ય રીતે પ્રવર્તી શરીરનો કસ, એ કાઢવા લક્ષ્ય રાખે તે સાધુ. ન ૪૩. દીક્ષા લીધા પછી મા-બાપનો કે સગા-વહાલાંનો છે
મોહન રખાય, તેમની સાથે ગુરુઆજ્ઞા વિના ધર્મની પણ વાત કે થી ન થાય.
૪૪. સાપ કાંચળી ઉતારે તેમ સંસારથી અળગા થયા આ પછી સંયમીએ તપેલા લોઢાના ગોળા જેવા તે ગૃહસ્થો સાથે હનિરપેક્ષ રીતે કે સ્વચ્છંદ રીતે સંભાષણ, પરિચય કે પત્ર
છે વ્યવહારાદિ સર્વથા ન કરવું જોઈએ. પણ ૪૫. સાચા સંયમી માટે ગૃહસ્થો સાથેનો પરિચય થી પાપ છે.
૪૬. પાપનો બાપ લોભ છે, અને પાપની માતા કરી માયા છે.
૪૭. નકામી વાતો કરવી નહિ તેમજ સાંભળવી પણ લો નહિ.