________________
૨૭૬
ન ઉપયોગવંત રહેવું.
૪૬. સાધુએ બોલવામાં કદી પણ “જ' કારનો પ્રયોગ ન
શ કરવો.
પરિશિષ્ટ–૩ સંયમની સાધનારૂપ : પગદંડીઓ છે
૧. ગુરૂઆશા એ સંયમસાધનાનો મુખ્ય પ્રાણ છે, તે વિના કદી પણ આત્મકલ્યાણના પંથે પ્રયાણ શક્ય જ નથી. - ૨. ગુરુના ચરણોમાં આત્મસમર્પણ સંયમ સાધનાનું વિના મુખ્ય અંગ છે. િ૩. ગુરુ મહારાજનો ઉપકાર રોજ સ્મરણ કરવો જોઈએ . સી કે મને ભવસમુદ્રમાં પડતો કેવો બચાવ્યો? અને બચાવવા કરી કે હજી પણ નિષ્કારણ કરુણા વરસાવી રહ્યા છે. પડી ૪. ગુરુમહારાજ કાંઈ પણ કહે-આજ્ઞા કરે, ભૂલ થતાં તે
તે સંબંધી ઠપકો આપે કે કદાચ કઠોર સ્વરે તર્જનાદિ પણ કરે આ પણ આ બધું મારા આત્માના એકાંત હિતાર્થે છે. મારા પર | ભાવરોગને હઠાવવા તેની તીવ્રતા આદિની અપેક્ષાએ મૃદુ
મધ્ય-તીવ્ર કે કડવા ઔષધોના વિવિધ પ્રયોગોની પ્રક્રિયા પૂ. E વિક ગુરુદેવ અપનાવી રહ્યા છે !!! આ જાતની શુભ ચિંતના જ આ વિવેકબળે ટકાવવી જરૂરી છે.