SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૧ - જ્ઞાની ગુરુ ઔચિત્યાનૌચિત્યનો વિચાર કરી યોગ્ય રીતે કે પ્રવર્તી શકે છે, પણ સામાન્યતઃ સ્વેચ્છાથી પ્રવર્તનારા છે. 6 આત્માઓ શુભ ભાવના હોવા છતાં કેટલીક વાર વિપરીત આ અવસ્થામાં મૂકાઈ જાય છે. દિલ માટે ઉપર જણાવ્યા મુજબ સાધુપણાના સારરૂપે સ્વવિ કલ્યાણની સાથે અન્ય આત્માઓના હિતને સાધવારૂપનો આ લાભ મેળવવા પ્રાથમિક ઘડતર માટે ઉપયોગવંત થવાની છે હતી જરૂર છે. ISISIS. પરિશિષ્ટ-૨ સંયમપાલનની વિશિષ્ટ મર્યાદાઓ ૧. વિગઈ વાપરવી તે સાધુ માટે પાપ છે, કારણે ગુરુ નિ મહારાજની અનુજ્ઞા મેળવીને પ્રમાણસર વાપરવા ઉપયોગ : રાખવો. ૨. દિવસે ઉંઘવું તે સાધુ માટે દૂષણ છે. ૩. દોડવું કે જલદી ચાલવું તથા રસ્તે ચાલતાં હસવું કે એ વાતો કરવી સાધુ માટે ઉચિત નથી. ૪. ભૂલ થઈ જાય તો સરલ ભાવે ગુરુ મહારાજ આગળ નિખાલસ ઈકરાર કરવો જોઈએ. ૫. કપડાંનો કાપ બહુ મેલા થયા પહેલાં ન જ કાઢવો. આ :
SR No.005955
Book TitleVirag Veladi
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2012
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy