________________
૨૭૧
- જ્ઞાની ગુરુ ઔચિત્યાનૌચિત્યનો વિચાર કરી યોગ્ય રીતે કે
પ્રવર્તી શકે છે, પણ સામાન્યતઃ સ્વેચ્છાથી પ્રવર્તનારા છે. 6 આત્માઓ શુભ ભાવના હોવા છતાં કેટલીક વાર વિપરીત
આ અવસ્થામાં મૂકાઈ જાય છે. દિલ માટે ઉપર જણાવ્યા મુજબ સાધુપણાના સારરૂપે સ્વવિ કલ્યાણની સાથે અન્ય આત્માઓના હિતને સાધવારૂપનો આ લાભ મેળવવા પ્રાથમિક ઘડતર માટે ઉપયોગવંત થવાની છે
હતી જરૂર છે.
ISISIS.
પરિશિષ્ટ-૨ સંયમપાલનની વિશિષ્ટ મર્યાદાઓ
૧. વિગઈ વાપરવી તે સાધુ માટે પાપ છે, કારણે ગુરુ નિ મહારાજની અનુજ્ઞા મેળવીને પ્રમાણસર વાપરવા ઉપયોગ : રાખવો.
૨. દિવસે ઉંઘવું તે સાધુ માટે દૂષણ છે.
૩. દોડવું કે જલદી ચાલવું તથા રસ્તે ચાલતાં હસવું કે એ વાતો કરવી સાધુ માટે ઉચિત નથી.
૪. ભૂલ થઈ જાય તો સરલ ભાવે ગુરુ મહારાજ આગળ નિખાલસ ઈકરાર કરવો જોઈએ.
૫. કપડાંનો કાપ બહુ મેલા થયા પહેલાં ન જ કાઢવો. આ
: