________________
૨૭૨
૬. વારંવાર વાપરવું કે વાસના પોષવા ખાતર વાપરવું. વી ઉચિત નથી.
૭. સારી વસ્તુ આપણી પાસે આવી હોય તો બીજા તે સાધુની ભક્તિ કરવી જોઈએ. ( ૮. ગુરુ મહારાજ આવે ત્યારે “મયૂએણ વંદામિ” કી કહેતાં જ ઊભા થવું જોઈએ.
૯. પોતાની બુદ્ધિનો ઉપયોગ ગુરુ આજ્ઞા થયા પછી કદી એ પણ ન કરવો. જ “બવેલ સંદિસાઉં” આદેશના મર્મને સમજવાની છે પણ જરૂર છે. થી ૧૦. કોઈપણ ચીજ મંગાવવી હોય કે કંઈપણ કામ કરવું હોય તો ગુરુ મહારાજને પૂછવું જોઈએ.
૧૧. બંને ટંકનું પ્રતિક્રમણ મર્યાદા પૂર્વક શુદ્ધ ઉચ્ચાર આ સાથે એકાગ્રતા પૂર્વક કરવું જોઈએ.
૧૨. મુહપત્તીનો ઉપયોગ બરાબર જાળવવો.
૧૩. શ્રાવકો-ગૃહસ્થોને “આવો જાઓ “આ કરો-તે કરો' એમ આદેશાત્મક વચન કહેવાય નહિ.
૧૪. રસ્તામાં ચાલતાં આડું અવળું જોવું નહિ, વાતો છે | કરવી નહિ, ભણવું, ગોખવું કે આવૃત્તિ પુનરાવર્તનાદિ પણ છે સીન કરવું.
૧૫. ઈર્યાસમિતિનો ઉપરોગ બરાબર જાળવવો. ૧૬. કોઈની પણ નિંદા સાંભળવી કે બોલવી નહિ.