________________
૧૫
वैराग्यसद्मन्य विकल्पतल्पे
સ્થિત મૃતે સંવરશુદ્ધિપુ: | महानुभावाः सह धर्मपल्या
सुखं श्रयन्ते समताख्यया ये ॥१८॥ तेषां मुनीनां खलु तात्त्विकीयं,
गृहस्थताऽवस्थिति शर्मभूमिः । परे गृहस्थास्तु परिभ्रमन्तः
संसारकान्तारमृगस्वरूपाः ॥१९॥
* પમ: સ્ત્રમ્ | મુનિઓનું જે ગૃહસ્થજીવન છે તે જ ખૂબ ઉત્તમ છે.
શું મુનિઓનું પણ ગૃહસ્થજીવન હોઈ શકે ? એમને આ ઘર, સ્ત્રી, વગેરે કદી સંભવે ખરા? હા જરૂર સાંભળો ત્યારે એમના અનોખા ગૃહસ્થજીવનની વાતો.
આવો તો છે : એમનો વૈરાગ્ય-મહેલ!
૧. અનેક પ્રકારના અધ્યાત્મભાવોના રત્નોની કાંતિથી ઝળહળી રહેલો.
૨. ચિત્તની ભીંતવાળો.
૩. દેદીપ્યમાન મૂલ-ગુણોના ચન્દ્રકાન્ત મણિઓથી જડેલા અગાસીના સર્વોત્તમ ભાગોવાળો.
૪. વ્યાપક અને ઉત્તમ ઉત્તરગુણોના બનેલા અનંત ચંદરવાઓથી શોભતો.
sઠી વ
કે