________________
૨૬૪
नेयं कथा गुणरथाध्वनि मत्कृतापि, स्थूलापि यास्यति सतां किमनुग्रहेण । कर्पासजातिमपि किं न नृपोपभोग्यां,
कुर्यात्सुशिल्पिघटनापटनामदात्री ॥ २६७॥
મારી બનાવેલી; ઘણી સ્થૂળ એવી પણ કથા ઉપર જો સજ્જનોનો અનુગ્રહ ઉતરી જાય તો શું ગુણરથના માર્ગ ઉપર સડસડાટ કરતી નહિ ચાલી જાય ?
.
રે ! ઉત્કૃષ્ટ કોઈ દરજી પોતાની કારીગીરી દ્વારા જેને ‘વસ્ત્ર' એવું નામ આપે છે તે મૂળમાં હલકી ગણાતી એવી પણ કપાસની જાતિ, રાજા-મહારાજાઓના ઉપભોગમાં આવતી નથી શું ?
nou
$$$$$$$$$$$$$$$$$$$$$
न च निरर्थकं वाक्यमुच्चारयन्ति सन्तः । સજ્જનો નિરર્થક વાક્ય ઉચ્ચારતા નથી.