SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩ वैराग्यमित्रं कृतिनां पवित्रं लब्धं प्रसादान्नृपसुस्थितस्य । प्रदर्शयत्येव विवेकरनं विधाय वाचाटखलाक्षिबन्धम् ॥१३॥ સુસ્થિત મહારાજા ! કરુણાશાલી ભગવાન જિનેશ્વર કી દેવ ! એમની કૃપા ઊતરે ત્યારે જ સાધુજનોને વૈરાગ્ય નામનો સદાનો સંગાથી મિત્ર પ્રાપ્ત થાય છે. આ વિરાગમિત્ર વાચાળ-અર્ધદગ્ધ લુચ્ચાઓની આંખે આશ્ચર્યજનક ઉસ્તાદીથી પાટો બાંધી દે છે અને પછી સાધુજનોને “વિવેક' નામનું અત્યંત ઝળહળતું રત્ન બતાડે છે. (એકલો વિરાગ ન ચાલે. સાધનાનું એ તો અર્ધ-વર્તુળ છે. વિવેક વિના સાધના પૂર્ણ થતી નથી અધૂરી સાધનાએ તો સિદ્ધિ મળતી નથી. વિરાગ જગતને જુદું પાડે છે. - વિવેક દેહ અને આત્માને જુદા દેખાડે છે.) ० अप्पा अरी होइ अणवट्ठियस्स છેજ્ઞાનીની આજ્ઞામાં ન રહેનારાનો આત્મા પોતાનો છે જ) દુશ્મન થઈ રહે છે. ૦ થી ૩ તાપ સરપ ના ધર્મ જ ત્રાણ, શરણ અને ગતિ સ્વરૂપ છે.
SR No.005955
Book TitleVirag Veladi
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2012
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy