SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૦ सदा विहङ्गा इव विप्रमुक्ता भारण्डपक्षीन्द्रवदप्रमत्ताः । शौण्डिर्यभाजो गजवच्च जात स्थामप्रकर्षा वृषभा इवोच्चैः ॥२४ હે નિર્ગળ્યો ! આપ પંખીની જેમ સ્વૈરવિહારી છો, ભારjપક્ષીની જેમ અપ્રમત્ત છો, હાથીની જેવા પરાક્રમી છો, બળદની જેમ ખૂબ અને જન્મજીંત ઉન્નત બળના સ્વામી છો. जैनधर्मं हि क्षायिकभाववर्तिन एवार्हन्त उपदिशन्ति । M. भिन्नप्ररूपणामूलयो रागद्वेषयोरभावात् ॥ જૈનધર્મનો ઉપદેશ ક્ષાયિકભાવમાં વર્તતા આ તીર્થકરો કરે છે. કેમ કે ભિન્ન પ્રરૂપણા-મૂલક આ છે રાગદ્વેષનો તેમનામાં અભાવ છે. (જેઓમાં રાગદ્વેષ છે કે ન હોય તેની પ્રરૂપણામાં ફેરફાર આવે. પણ તીર્થકરો તો આ બધા કેવળજ્ઞાન ઉત્પન્ન થયા પછી જ ઉપદેશ જ આપતા હોવાથી બધા જ તીર્થકરોનો ઉપદેશ એક છે. સરખો હોય છે. (બધા જ સર્વજ્ઞોના કથનમાં એક આ વાક્યતા હોય છે.
SR No.005955
Book TitleVirag Veladi
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2012
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy