________________
૧ ૧
___ साम्राज्यमक्लेशवशीकृतोवि,
__जनप्रणीतस्तुतिलब्धकीर्ति । ज्ञानादिरत्नैः परिपूर्णकोशं,
वैराग्यरूपं हितकृन्न कस्य ॥११॥ આ વૈરાગ્યરૂપી સામ્રાજ્યની આંખે ઊડીને વળગતી વિશેષતાઓ તો જુઓ!
જે વિરાગી આત્મા છે એને કશા ય યુદ્ધાદિ કલેશ કર્યા વિના આખી ધરતી વશ થઈ જાય છે !
વિરાગી કીર્તિ કમાવાના કદી ધંધા કરતો નથી પણ લોકો જ એ આત્માના ચોફેર ગુણો ગાઈને એને અઢળક કે કીર્તિ મેળવી આપે છે!
લોકો કહે છે કે વિરાગી પાસે રાતો પૈસો ય હોતો નથી તો ખજાનો તો ક્યાંથી હોય? હા..વાત પણ તદ્દન સાચી છે, પરંતુ વિરાગી જન પાસે જ્ઞાન, દર્શન, ચારિત્ર્યના રત્નોથી ભરપૂર ખજાનો છે એનું શું?
R૦ સારા વિના ઉપાયમામો જ વિષયો ખરેખર અસાર છે, અને નિયમો કરીને છે નાશ પામનાર છે.
० कामे कमाही कमिअं खु दुक्खं જ કામનાઓને દબાઓ તો દુઃખ દબાયું જ છે.