________________
૧૦
* ALL AAAA AAAA AAAA AAA
शमाग्नितप्ताष्टरसावशिष्ट
प्रकृष्टवैराग्यरसव्रतत्वं । विनास्त्युपायो भुवि कोऽपि चारु
न ज्ञानगर्वज्वरशान्तिहेतुः ॥१०॥ અરે ! અરે ! જ્ઞાન પણ ક્યારેક કેવો જીવલેણ જવર બની જાય છે ! હશે કોઈ આ ધગધગતા તાવની શાન્તિનો સુંદર ઉપાય; આ ધરતી ઉપર? કે
હા... એક ઉપાય છે; એક જ ઉપાય છે. સાંભળો. સમતાના અગ્નિમાં આઠ ય રસોને તપાવ્યા પછી જે રસ બાકી રહી ગયો તેનું નામ છે; તીવ્રવૈરાગ્ય. આ તીવ્ર વૈરાગ્યની ગોળીઓ બનાવીને જવરનો દર્દી ખાય તો તરત જ તેનો તાવ ઊતરી જાય.
જે વિરક્ત નથી તેને જ્ઞાન, તપ, ત્યાગ, વિદ્વત્તા આદિ કોઈ પણ રસનું કારમું અજીર્ણ થઈને જ રહેશે.
જ્ઞાની કોણ? आवहं तु पेहाए
इत्थ विरमिज्ज वेयवी। સંસારના સ્વરૂપને જાણીને તેનાથી છૂટવા મથે તે સમ્યજ્ઞાની કહેવાય.
WWWWWWWW
_PARIPANAMASYAFATAAWAFA SANAM T T F Gy