________________
A
KKM
साधारणी निविधोरशेषाः - શેષાદ ના ત્તિ નોર્થ: धत्ते पदं या भवमूनि तां यः
प्रेक्षेत वैराग्यकलां स धन्यः ॥९॥ ગગનના ચાંદની સોળ કળાઓ કહેવાય છે. જ્ઞાન એ પણ ચાંદ જ છે ને? એની ય ઘણી બધી કળાઓ છે. પણ સબૂર ! આ ચાંદની બીજી બધી કલાઓ વિદ્વત્તા તાર્કિકતા લેખનશક્તિ, વાચાળતા વગરે-કોઈ અસાધારણકક્ષાની કળાઓ નથી. એ બધી સામાન્ય પુણ્ય પણ સિદ્ધ થઈ જાય એવી સામાન્ય કળાઓ છે. એ કળાઓને તો ઘણા બધા માણસો સિદ્ધ કરી લે તેમાં કશી નવાઈ પણ નથી.
આ જ્ઞાન ચાંદની ખરેખરી–અસામાન્ય કોટિની કલાતો એક જ છે; જેનું નામ છે; વૈરાગ્યકલા. મહાભયંકર ભવરાક્ષસના માથે પોતાનો પગ ખડો કરી દઈને તેને ઘોર પરાજય આપવાની તાકાત આ એક જ વૈરાગ્ય કળા ધરાવે છે. ' આ વૈરાગ્યકળા ઉપર મુગ્ધ બની જઈને જે આત્માઓ છે એની તરફ ટીકી ટીકીને જોયા કરે છે, એ કલાને જેઓ
આત્મસાત્, જીવનસાત્ કરે છે તે આત્માઓ સાચે જ ધન્ય બની ગયા છે !
SATPARABD%EWW
WEST #P$TPWWWWWWWWW