________________
व्योम्नो यथेन्दुः सदनस्य दीपो, 1 ટીસ્ય સરિતરત્નો યથા વા . . वनस्य भूषा च यथा मधुश्री
र्ज्ञानस्य वैराग्यमतिस्तथैव ॥८॥ જેવો દીપે છે ગગનમાં ચાંદ, જેવી શોભા છે; દીપની, હવેલીમાં; , જેવી મહત્તા છે હારમાં ચગદા (તરલ)ની; જેવી પુરબહાર બની છે વનની શોભા વસંતઋતુમાં..
અહો ! જ્ઞાનીની કિંમત પણ તેની વિરાગ નીતરતી જીવનની પદ્ધતિમાં છે. જ્ઞાની, માત્ર વિરક્ત!
જ્ઞાની ! અને અવિરક્ત! અસંભવ! એવા જ્ઞાનીને તો જ્ઞાની ન કહેતાં જ્ઞાનવાદી જ કહેવો જોઈએ.
યાદ રાખવા જેવું! साहीणे चयइ भोए,
જે ટુ યાત્તિ પુવૅટ્ટા અનુકૂળ સંયોગોએ સામે ઉપસ્થિત થયેલ ભોગ સામગ્રીને સ્વેચ્છાપૂર્વક છોડે કે છોડવા મળે તે ખરેખર ત્યાગી કહેવાય.