________________
વૈરાગ્યની ધારાનું માહાત્વચા सूक्तानि वैराग्यसुधारसेन
सिक्तानि तुष्टिं ददते यथाऽन्तः । तथा बुधानां नहि वेणुवीणा
मृदङ्गसङ्गीतकलाविलासाः ॥७॥ - ઓ, ભોગી જનો! એટલું તો હું પૂરા આત્મવિશ્વાસથી તમને જણાવીશ કે વૈરાગ્યના અમૃતરસોના છાંટણા પામેલા વિરાગના વચન-સૂક્તો સંસારના ત્રિવિધ તાપ અને સંતાપોથી ભડભડ જલતા અંતરને જેવા ઠારે છે એ તો કોઈ અજબ-દિ ગજબની સિદ્ધિ છે.
ના...ના...એ બળતા ભડકાઓમાં કર્ણમધુર જણાતી વાંસળી, વિણા, મૃદંગ કે સંગીતની કલાના વિલાસી સૂરો અને તાલો સુજ્ઞજનોને કદી શાશ્વત આશ્વાસન બક્ષી શક્યા કે નથી.
SEASIESTS
કાર્ટૂર્નાક્રૂઝ
आगमेण सया परक्कमिज्जासि વિવેકી સાધુએ સદા આગમ-જ્ઞાનીની આજ્ઞા તે પ્રમાણે વર્તવા પ્રયત્નશીલ થવું જરૂરી છે.
WWEB
©©©©©©©©©©©©© O GOO GO...